|
ક્રાઈમ બ્રાન્ચ જૂનાગઢ
આ બ્રાન્ચમા એક પો.ઈ. તથા એક પો.સ.ઈ. તથા પોલીસના માણસો ફરજ બજાવે છે. તેમની મુખ્ય કામગીરી જિલ્લામા બનતા વણશોધાયેલા ગુન્હાઓ જેવાકે ધાડ, લુટ, ધરફોડ ચોરીઓ તેમજ વણશોધાયેલ ખુનના ગુન્હા શોધવાની છે. આ ઉપરાત અસમાજીકતત્વો જેવાકે માથાભારે અને ગુંડા તત્વોને અંકુશમા લેવા માટેના સખ્ત અટકાયતી પગલા લેવાની કામગીરી કરે છે. તેમજ નાસતા ફરતા આરોપીઓ તેમજ ગુન્હા શોધતી તેમજ નારકોટીકસ ,જુગાર, તથા દારુ ગાળનારા , વેચનાર ગુન્હેગારો તેમજ વેશ્યાવળતિ પકડવાની કામગીરી કરે છે. કોઈપણ નાગરીક રુબરુમા આવી અગર તો ટેલીફોનથી ગેરકાયદેસરની પ્રવળતી કરનાર ગુન્હેગરો કે તેઓની ગેરકાયદેસર પ્રવૃત્તિ અંગે માહીતી આપી શકે છ. અને આવી માહીતી આપનારનુ નામ અતિ ગુપ્ત રાખવામા આવે છે.
ટેલીફોન નંબર --- ૦૨૮૫ ર૬ર૩૮પ૦ (કચેરી)
સરનામુ --- સ્થાનીક ગુન્હાશોધક શાખા રેલ્વે સ્ટેશન સામે જૂનાગઢ.
મહીલા પોલીસ સ્ટેશન
ઈન્ચાર્જ પોલીસ ઈન્સપેકટર
ટેલીફોન નંબર --- ૦૨૮૫ ર૬પ૪૧૯૯.
સ્થળ --- કાળવા પોલીસ ચોકી ઉપર જૂનાગઢ.
મહીલા પોલીસ સ્ટેશનમા મહીલા પો.ઈન્સ / પો..સ.ઈ. તથા મહીલા પોલીસ ફરજ બજાવે છે. મહીલા ઉપર થતા અત્યાચાર ખાસ કરીને કૌટુબીક , સાસરા પક્ષ તરફથી થતા ત્રાસ વિગેરે અંગેની કોઈપણ પ્રકારની ફરીયાદ , અરજી બાબતે મહીલા પો.સ્ટે.નો સંપર્ક સાધી શકાય છે
ટ્રાફીક બ્રાન્ચ
જૂનાગઢ શહેરમા ટ્રાફીકનુ નિયમન કરવા માટે ટ્રાફીક બ્રાન્ચની રચના કરવામા આવે છે. આ શાખામા પોલીસ ઈન્સપેકટર તથા પોલીસ હેડકોન્સ ફરજ બજાવે છે. ટ્રાફીક નિયમન અંગે કોઈ પણ સુચન અથવા રજુઆત કરવી હોય તો પો.સ.ઈ. ટ્રાફીકનો સંપર્ક સાધી તે અંગેના સરળ નિયમન માટે કોઈ સુચના હોય તો ટ્રાફીક શાખામા કચેરી સમય દરમ્યન રુબરુ મા કે ટપાલ દ્વારા મોકલી શકાય છે.
ટેલીફોન નંબર -- ૦૨૮૫-૨૬૫૫૮૮૦
સરનામુ. – રેલ્વે સ્ટેશન સામે જૂનાગઢ.
પો.સ.ઇ.શ્રી ટ્રાફિક શાખા જૂનાગઢ
સ્થાનીક ઈન્ટેલીજન્ટ શાખા (એલ.આઈ.બી.)
એલ.આઈ.બી. શાખા ( પો.ઈન્સ)
ટેલીફોન નંબર –૦૨૮૫ ર૬પ૪૬૦૧ (કચેરી)
સરનામુ -- પોલીસ અધિક્ષકની કચેરી જૂનાગઢ.
આ બ્રાન્ચમા પો.ઈન્સ -૧, પો.સ.ઇ.-૧ એ.એસ.આઈ. તથા પોલીસ ના માણસો ફરજ બજાવે છે. તેમની મુખ્ય કામગીરી નીચે મુજબ છે.
|
|
- જુદી - જુદી રાજકીય પ્રવૃત્તિની ગળપ્ત માહીતી એકત્રીત કરવી
- પાકીસ્તાન નાગરીકો તેમજ વિદેશીનાગરીકોના રજીસ્ટ્રેશન તેમજ વિજા સબંધે કાર્યવાહી
- ભારતીય પાસપોર્ટ અંગે પોલીસ રિપોર્ટ મોકલવા
- સરકારી અર્ધસરકારી કચેરી તરફથી મળેલ કેરેકટર વેરીફીકેશન રોલ તપાસ કરી મોકલવા જિલ્લામા વી.વી.આઈ.પી. તેમજ અગત્યના ધાર્મીક કે બીજા બંદોબસ્તની સ્કીમ તૈયાર કરી પોલીસ ના માણસોની ફાળવણી કરવી.
- ભુગર્ભમા ચાલતી કોઈપણ પ્રકારની પ્રવૃત્તિ બાબતની ગળપ્ત માહીતી આ શાખાને આપી શકે છે. આપની ઓળખ ગળપ્ત રાખવામા આવશે.
- આંતકવાદી પ્રવૃત્તિ ,દેશદ્રોહી પ્રવૂતી, વિદેશી નાગરીકો ગેરકાયદેસર રીતે રહેતા હોય તેવી કોઈપણ બાબતની માહીતી આ શાખાના પોલીસ ઈન્સ અથવા જિલ્લા પોલીસ અધિક્ષકને સીધી આપવા વિનંતી છે.
- કોઈ પણ ગેરપ્રવૃત્તિ રાજકીય ગતીવીધી મજુર તેમજ વિઘાર્થિ યુનીયનની પ્રવૃત્તિ બાબતની માહીતી આપ ગળપ્ત રીતે અથવા ટેલીફોન અગર રુબરુમા આપી શકો છો.
|
સર્કલ ઈન્સ્પેકટર --૪
|
|
(૧) સર્કલપોલીસ ઈન્સ્પેકર જૂનાગઢ ---
ટેલીફોનનંબર -- ર૬પ૪પ૬૬ (કચેરી)
|
કાર્યક્ષેત્ર ---
1 જૂનાગઢતાલુકાપો.સ્ટે.
ર. બીલખાપો.સ્ટે.
૩. ભેસાણપોલીસ સ્ટેશન
૪. સી ડીવી.જૂનાગઢ ૫. ભવનાથ જૂનાગઢ
૬. મેંદરડા
|
(ર) સર્કલપોલીસ ઈન્સ્પેકર માણાવદર ---
સર્કલ ઈન્સ્પેકરમાણાવદર
ટેલીફોનનંબર --(૦ર૮૭૪ )રર૧૭ર૬(કચેરી)
|
કાર્યક્ષેત્ર ---
1 માણાવદરપો.સ્ટે.
ર. બાંટવાપો.સ્ટે.
૩. વંથલી.પો.સ્ટે.
|
(૩) સર્કલપોલીસ ઈન્સ્પેકર માંગરોળ
ટેલીફોનનંબર -- ર૬પ૪પ૬૬ (કચેરી)
|
કાર્યક્ષેત્ર ---
1 શીલપો.સ્ટે.
ર. ચોરવાડપો.સ્ટે.
૩. માળીયાહાટીના
૪. માંગરોળપો.સ્ટે.
૫.માંગરોળ મરીન
|
|
|
ઉપર જણાવ્યા મુજબ જિલ્લમા ચાર સર્કલ આવેલા છે. જેમા ઈન્ચાર્જ તરીકે પોલીસ ઈન્સ્પેકટરો હોય છે. તેઓનુ કાર્ય તેઓના વિભાગમા આવતા પો.સ્ટે.મા બનતા ગુન્હાઓની તપાસ તેમજ પો.સ્ટે.ની કાર્યવાહીનુ સતત સુપરવિઝન કરવાનુ હોય છે. સગીર બાળાઓના અપહરણના ગુન્હાઓ તેમજ વણશોધાયેલ ગુન્હાઓની જાતે તપાસ કરે છે. તેમજ રૂ ૧પ,૦૦૦/- થી રૂ. પ૦,૦૦૦/- સુધીની ધરફોડ ચોરીઓ તેમજ રાયોટીગના ગુન્હાઓનુ વિઝીટેશન કરવાનુ હોય છે. તેમજ તેમના વિભાગમા દારુ/ જુગારની પ્રવૃત્તિ અટકાવવાનુ કાર્ય પણ કરે છે. તેમના વિભાગના પો.સ્ટે.ની કોઈ પણ ફરીયાદ / અરજી કે કોઈપણ પ્રકરણ માટે તેઓના સંપર્ક સાધી માહીતી મેળવી શકાય છે. તેઓના ખાનગી રીતે અથવા રુબરુમા અગર તો ટેલીફોનથી કોઈ પણ પ્રકારની બાતમી આપી શકાય છે. તેઓના વિભાગના પો.સ્ટેના અધિકારીઓ કે માણસો વિરુઘ્ધ કોઈ ફરીયાદ હોય તો તેઓનો સંપર્ક સાધી શકાય છે
|
|
જૂનાગઢ જિલ્લામા કુલ રપ પોલીસ સ્ટેશનો આવેલ છે.
|
|
ક્રમ
|
ડીવીઝન / પો.સ્ટે.નુ. નામ
|
એસ.ટી.ડી.કોડ
|
ટેલીફોનનંબર
|
1
|
જુનાગઢશહેર ""એ""
|
૦૨૮૫
|
૨૬૫૫૫૩૩
૨૬૫૫૭૭૮
|
૨
|
જુનાગઢશહેર ""બી""
|
૦૨૮૫
|
૨૬૫૩૩૨૨
|
૩
|
વિસાવદર
|
૦૮૨૭૩
|
૨૨૨૦૬૩
|
૪
|
જુનાગઢતાલુકા
|
૦૨૮૫
|
૨૬૫૫૭૭૦
|
૫
|
ભેસાણ
|
૦૨૮૭૩
|
૨૫૩૪૩૩
|
૬
|
મેંદરડા
|
૦૨૮૭૨
|
૨૪૧૩૬૯
|
૭
|
બિલખા
|
૦૨૮૫
|
૨૮૩૧૩૩
|
૮
|
માંગરોળ
|
૦૨૮૭૮
|
૨૨૨૦૩૩
|
૯
|
શીલ
|
૦૨૮૭૮
|
૨૮૧૩૩૫
|
૧૦
|
ચોરવાડ
|
૦૨૮૭૦
|
૨૮૮૫૦૫
|
૧૧
|
માળીયાહાટીના
|
૦૨૮૭૦
|
૨૨૨૨૫૪
|
૧૨
|
કેશોદ
|
૦૨૮૭૧
|
૨૨૨૦૯૩
|
૧૩
|
વંથલી
|
૦૨૮૭૨
|
૨૨૨૦૫૫
|
૧૪
|
માણાવદર
|
૦૨૮૭૪
|
૨૨૧૭૭૦
|
૧૫
|
બાંટવા
|
૦૨૮૭૪
|
૨૪૧૫૨૨
|
૧૬
|
મહીલાપો.સ્ટે.
|
૦૨૮૫
|
૨૬૫૪૧૯૯
|
૧૭
|
સી ડીવી. જૂનાગઢ શહેર
|
૦૨૮૫
|
ર૬૭૩પ૪૪
|
૧૮
|
ભવનાથ પો.સ્ટે. જૂનાગઢ શહેર
|
૦૨૮૫
|
૨૬૫૩૨૭૭
|
૧૯
|
માંગરોળ મરીન
|
૦૨૮૭૮
|
૨૨૨૦૩૫
|
|
|
જૂનાગઢ જિલ્લામા ઉપર મુજબના કુલ ૧૯ પોલીસ સ્ટેશનો આવેલા છે. તેમજ જે જે પો.સ્ટે.મા પોલીસ ચોકીઓ તેમજ આઉટ પો.સ્ટ આવેલા છે. જે નીચે મુજબ છે.
|
|
ક્રમ
|
પોલીસસ્ટેશનનુનામ
|
પોલીસચોકીનુનામ
|
આઉટપો.સ્ટનુનામ
|
1
|
જુનાગઢશહેર ""એ""
|
1. દોલતપરા
ર. ભવનાથ
૩.સુખનાથ
૪. વીશળવાવ
પ. માડવીચોકી
૬. પ્રદીપ ચોકી
|
|
૨
|
જુનાગઢશહેર ""બી""
|
1. કાળવા
ર. ગાધીગ્રામ
૩. જોષીપરા
૪.મજેવડી
|
|
|
જુનાગઢશહેર ""સી""
|
૧.ટીબાંવાડા
|
|
૩
|
વિસાવદર
|
|
1. સરસઈઆ.પો.
|
૪
|
જુનાગઢતાલુકા
|
|
1. ભવનાથઆ.પો.
ર.મજેવડી.આ.પો.
|
૫
|
માંગરોળ
|
1. ગાધીચોકી
|
|
૬
|
શીલ
|
|
1. બગસરા (ધેડ) આ.પો.
|
૭
|
કેશોદ
|
|
1. બાલાગામ આ.પો.
|
૮
|
માણાવદર
|
|
1. સરદારગઢ
|
|
|
ઉપર મુજબની પોલીસ ચોકીઓમા પો.સ.ઈ./ એ.એસ.આઈ. દરજજાના અધિકારીઓ ફરજ બજાવે છે. જયારે આ.પો.મા એ.એસ.આઈ દરજજાના અમલદાર ફરજ બજાવે છે. તાત્કાલીક પોલીસની સેવાની જરુરીયાત હોય ત્યારે ચોકી ઉપર ટેલીફોન દ્વારા અગર તો રુબરુમા જઈ જાણ કરતા તુરતજ પોલીસની મદદ મળી રહે છે. આ ઉપરાત મોટા પોલીસ સ્ટેશનમા વધુ ગામડાઓ આવેલા છે. જેથી આ.પો.વિસ્તારોના ગામડાઓની કોઈપણ વ્યકિતને ફરીયાદ કરવા પોલીસ સ્ટેશન જવાના બદલે આ.પો. નજીક હોય તો ત્યા જઈ ફરીયાદ કરી શકે છે. જેથી ફરીયાદીને પોલીસ સ્ટેશન જવાની જરુરીયાત રહેતી નથી. દરેક આ.પો.મા મોટરસાયકલની ફાળવણી કરવામા આવેલ છે. જેથી કોઈ બનાવની જાણ થયેથી તુરતજ પોલીસ સ્થાનીક જગ્યાએ પહોચી શકે છે. તેમજ પોલીસ સ્ટેશનમા વાયરલેસ સાથે વાહન આપવામા આવેલ છે. જેથી ગંભીર પ્રકારના બનાવ વખતે ટેલીફોનથી અથવા રુબરુ સંપર્ક સાધવાથી પોલીસની તાત્કાલીક મદદ મેળવી શકાય છે.
પોલીસ સ્ટેશન સતત ર૪ કલાક કાર્યરત રહે છે. એક પોલીસ સ્ટેશન ઓફીસર સતત હાજર હોય છે. અને તેમની પાસે કોઈપણ વ્યકિત ગમે ત્યારે ફરીયાદ નોંધાવી શકે છે.
પોલીસ સ્ટેશનમા કોગ્ની ગુન્હો બનતા વહેલી તકે ફરીયાદ નોંધાવી જોઈએ કે જેથી આરોપીઓ દુર ભાગી શકે નહી કે પુરાવાનો નાશ થાય નહી.
પોલીસ સ્ટેશનમા નોન કોગ્ની ગુન્હાની ફરીયાદ પણ લેવામા આવે છે. જે એક રજીસ્ટરમા નોધવામા આવે છે. આવી ફરીયાદોની તપાસ કોર્ટની પરવાનગી લીધા પછી પોલીસ સ્ટેશનમા કોગ્ની ગુન્હાની ફરીયાદ પોલીસ સ્ટેશન ઓફીસર લઈ ગુન્હો નોંધી તપાસની આગળની કાર્યવાહી તુરતજ શરુ કરવામા આવે છે.
પોલીસ સ્ટેશનમા સંભવીત સુલેહ તેમજ કોઈપણ બીજી અગત્યની બાબતમા અરજી ગમે ત્યારે આપી શકાય છે. સામાન્ય રીતે આ અરજીની તપાસ પુરી કરવામા આવે છે. અરજીના નીકાલ માટે અરજદાર સવારે ૧૧-૦૦ થી ૧૩-૦૦ સુધીમા પો.સ્ટે.ઈન્ચાર્જના રુબરુ સંપર્ક સાધી શકે છે
લાયસન્સવાળુ હથીયાર ધરાવનાર જયારે પણ લાંબા પ્રવાસે બહાર જતા હોય ત્યારે પોતાનુ હથીયાર પો.સ્ટે.મા જમા કરાવી શકે છે.
પોલીસ સ્ટેશન વિસ્તારમા પોલીસને બહારના અજાણ્યા માણસ મળી આવે ત્યારે તેઓના બી રોલ ભરીને તેઓ જે પ્રદેશના તેમજ વિસ્તારના હોય તે પોલીસ સ્ટેશનમા મોકલવામા આવે છે. જેથી આવા અજાણ્યા માણસ અંગેની સાચી માહીતી મળે છે. જો આપના ઘ્યાનમા આવા વ્યકિત આવે કે આપના મકાનમા રહેતી હોય કે ગામમા રહેતા હોય તો તે અંગેની જાણ પોલીસ સ્ટેશનને કરવી જોઈએ
નામચીન ગુન્હેગારો તેમજ હીસ્ટ્રીશીટર ઉપર પોલીસની વોચ રાખવામા આવે છે. જો તેઓ અંગેની કોઈપણ માહીતી આપને મળે તો પોલીસ સ્ટેશનને આપી શકો છો.
વર્ગ વીગ્રહ આંદોલનો, દેશદ્રોહી પ્રવૃત્તિ કે આંતકવાદી પ્રવૃત્તિ અંગેની કોઈ પણ માહીતી હોય તો પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધી માહીતી પ્રત્યક્ષ અથવા તો ગળપ્ત રીતે આપવા વિનંતી છે.
લોકોના જાનમાલની સુરક્ષા તથા મહાનુભાવોની સુરક્ષા બાબતે કોઈપણ માહીતી સ્ટેશન કે ઉપરી અધીકારીને આપી શકો છો.
કુદરતી આફત કે હોનારત જેવી કે આગ લાગવી પુર કે મકાન પડી જવુ વિગેરે બાબતોની જાણ તુરતજ પોલીસ સ્ટેશનને કરવાથી મદદ મળી શકે છે.
ધણી વખત ફરીયાદીને કયા પોલીસ સ્ટેશનની હદમા ગુન્હો બન્યો તેની જાણ હોતી નથી. અથવા તો બીજા કોઈ સંજોગોને કારણે નજીકના પોલીસ સ્ટેશને જઈને તે વિસ્તારના પોલીસ સ્ટેશન સીવાય બીજા પોલીસ સ્ટેશન વિસ્તારની ફરીયાદ આપે તો પણ પોલીસ સ્ટેશન ઓફીસરે ( ૦ ) નંબરથી ગુન્હો દાખલ કરી જે તે પો.સ્ટે. મા ફરીયાદ તપાસ માટે મોકલી આપે છે. જેથી ફરીયાદીને પોલીસ સ્ટેશનની હદ માટે ખોટી રીતે હેરાન થવુ પડે નહી.
પોલીસ સ્ટેશનમા ગુમ થયેલ વ્યકિત કે વસ્તુ બાબતે જાણ કરી શકાય છે બીનવારસી મળી આવેલ લાસ બાબતે તેમજ આકસ્મીક વળતિના બનાવ બાબતે પણ જાણ કરવી જોઈએ
મારામારી કે અકસ્માતના બનાવો માટે ઈજા પામેલ વ્યકિતને તુરતજ રિપોર્ટ સાથે પોલીસ સ્ટેશન ઓફીસર સરકારી દવાખાને મોકલી આપે છે. જે સારવારનુ સર્ટીફીકેટ ગુન્હાના કામે પુરાવા તરીકે ઉપયોગી રહે છે.
કોઈપણ જાતના અકસ્માતના કે મોટરવાહન અકસ્માતના ખબર અપવાની દરેક નાગરીકની ફરજ છે. બનાવની માહીતી અંગે પોલીસ સ્ટેશનને જાણ કરવા જશો તો પોલીસ હેરાન કરશે તેવો ડર મનમાથી કાઢી નાખવો જરુરી છે.
|
|
|
Page 1 [2] [3] |