|
ગુજરાત રાજયના શહીદોની નામાવલી
ગુજરાત પોલીસમાં તા.ર૧ ઓકટોમ્બરના દિવસે જિલ્લના મુખ્ય મથક ખાતે ફરજ દરમ્યાન મરણ પામેલ હોય કે અકુદરતી મોત થયેલ હોય તેવા પોલીસ અધિકારી/કર્મચારીનાનામની પોલીસ સંભારણા દિનની ઉજવણી કરવામાં આવે છે. જેમા ગુજરાતમાં સહીદ થયેલાઓના નામોની યાદી નેચે મુજબ છે.
- એ.એસ.આઈ. શ્રી બાબુભાઈ ખુમાનભાઈ પરમાર
- એ.એચ.સી. શ્રી કુશવગીશી બુધગીરી ગોસાઈ
- એચ.સી. ડ્રા. શ્રી રામીસિંહ શંકરભાઈ ડાભી
- યુ.એચ.સી. શ્રી પોતાભાઈ મંગળભાઈ પરમાર
- એ.પી.સી. શ્રી મહેન્દ્રકુમાર સમજીભાઈ ચાવડા
- એ.પી.સી. શ્રી તૈયબભાઈ અબ્દુલ્લા ધોરીયાછા
- એ.પી.સી. શ્રી મધુકરભાઈ રામદાસ ચૌહાણ
- યુ.પી.સી. શ્રી વનરાજસિંહ પરબતસિંહ
- પો.સ.ઈ. શ્રી આર.કે. ચાવડા
- યુ.એ.પી.સી. શ્રી પ્રતાપસિંહ ડાયાભાઈ ડાભી
- યુ.પી.સી. શ્રી મદનભાઈ બળદેવભાઈ
- યુ.પી.સી. શ્રી વીરમભાઈ મેરૂભાઈ
- યુ.પી.સી. શ્રી નટવરભાઈ અજરમભાઈ
- યુ.એ.એસ.આઇ. શ્રી જીવાભાઇ બાબુભાઇ નીનામા
|
|