પોલીસ અધિક્ષક, જુનાગઢ
http://www.spjunagadh.gujarat.gov.in

એલ.આઈ.બી શાખા

6/30/2025 4:08:50 PM

વિદેશી નાગરીકોના રજીસ્ટ્રેશન વિઝા , અને ભારતીય પાસપોર્ટ બાબતે.

ઉપરોકત બાબતો માટે પોલીસ અધિકારીની કચેરી દિવાનચોક જૂનાગઢ ખાતે આવેલ સ્થાનીક ઈન્ટેલીજન્સ શાખાનો સંપર્ક સાધવાનો રહે છે.

પાકિસ્તાની નાગરીકો

  • પાકિસ્તાની નાગરીક પ્રથમ ભારતમા પ્રવેશે ત્યાર બાદ તેણે ર૪ કલાકે જે તે વિસ્તારમા રહેનાર હોય તે હુકુમતના વિસ્તારમા જિલ્લા પોલીસ અધિકારીની કચેરી ઈન્ટેલીજન્સ શાખામા નોંધણી કરાવવાની રહેશે.
  • આ બ્રાન્ચ દ્વારા વિઝા કેસોની ભલામણ
  • ભારતીય નાગરિકત્વ માટેની પ્રકિ્રયા
  • પાકિસ્તાની નાગરીકોના બનાવટી પાસપોર્ટ ખોવાયેલ સબંધી તપાસણી કરવામા આવે છે.

વિદેશી નાગરીકો ---

  • જુદા- જુદા દેશોના વિદેશી નાગરીકોએ ભારતમા પ્રવેશ કર્યા બાદ આ બ્રાન્ચમા રજીસ્ટે્રશન કરાવવાનુ રહેશે. બ્રીટીશ પ્રોટેકટેડ પર્સનની નોંધણી તેમના કેસો રેગ્યુલરાઈઝ કરાવવામા આવે છે. તેમજ તેની ભારતમા રહેવા માટે પરવાનગીની ભલામણો કરવમા આવે છે. આવી ભલામણો નાયબ સચિવ ગળહ વિભાગ ફોરેનર્સ શાખા બ્લોક નંબર -ર સચિવાલય ગાધીનગર ખાતે મોકલવામા આવે છે.
  • માયનોર વિદેશી નાગરીકોની નોધણી
  • વિદેશી નાગરીક ભારત છોડવાના દશ દિવસમા "" નો ઓબ્જેકશન"" સર્ટીફીકેટ મેળવવાનુ હોય છે.
  • લાબા ગાળા માટે ટુંકાગાળા માટે રિટર્ન વિઝા માટેની ભલામણો કરવામા આવે છે.
  • વિઝા એક્ષ્ટેન્શન માટેની ભલામણો કરતી વખતે ફોટોગ્રાફીકસ પાસપોર્ટની ઝેરોક્ષ નકલો લગ્નનુ પ્રમાણપત્ર , એઈડસનુ પ્રમાણપત્ર , જરુરી વિઝા ફીના ચલણ વિગેરે માંગવામા આવે તે દસ્તાવેંજો સાથે અરજી નિયત ફોર્મમા ભરવાનુ હોય છે.
  • વિદેશી નાગરીકોના આગમન અને ભારત છોડવા અંગેની નોંધ રાખવામા આવે છે.

ભારતીય પાસપોર્ટ

  • પોસ્ટ ઓફીસમાથી નિયત ફોર્મ્સ મેળવી ભરવું
  • અસલ પ્રમાણપત્રો તેમજ પ્રમાણીત કરેલ જરુરી પ્રમાણપત્રો દસ્તાવેંજો સામેલ રાખવા
  • રુ ૩૦૦/- પ વર્ષમાટેના પાસપોર્ટ ની ફી ડીમાન્ડ ડ્રાફટ કે રોકડેથી ભરી શકાય છે. તેમજ વધુ સમયની અવધી વાળા પાસપોર્ટ માટે તે પ્રમાણે ફી ભરવાની રહેશે.
  • સમગ્ર વિગતો સાથેનુ ફોર્મ વિભાગીય પાસપોર્ટ અધિકારી શ્રી નેપ્ચ્યુન ટાવર આશ્રમ રોડ આમદાવાદનો રુબરુ અથવા એજન્ટ મારફતે મોકલી શકાય છે.
  • વિભાગીય પાસપોર્ટ કચેરીએથી સદર અરજીઓ પોલીસ તપાસ અને ખરાઈ માટે જિલ્લામા આવે છે. અને પોલીસ સ્ટેશન મારફતે વેરીફાઈડ કરાવી. દિન-૧પ મા તેનો અહેવાલ મોકલવાનો હોય છે.
  • અરજીનો બીજા ભાગ રાજય એલ.આઈ.બી. મા ચકાસણી મા મોકલાવાય છે.
  • પાસપોર્ટ અરજી સબંધે માહીતીની પુછપરછ માટે સબંધીત વ્યકિતનો અરજીની ફાઈલ નંબર આપવાથી માહીતી સરળતાથી મળી શકે છે.
  • આ માટે એલ.આઈ.બી. શાખામા ટેલીફોન નંબર ર૬પ૪૬૦૧ મારફતે તપાસ કરી શકાય છે.

વિદેશીઓ માટે નિર્ધારીત કરેલ વિઝાની માહીતીઃ--

  • વિઝા ફી માફી --- અફધાનીસ્તાન , બાંગ્લાદેશ, ગ્રીસ , સ્વીડન, સાઉથ આફ્રીકા , પોલેન્ડ, માલદીવ, જમૈકા સ્વાલેકરી પબ્લીક , મોરેશ્યસ , મોગાલીયા , આર્જન્ટીના, રોમાનીયા , નેપાળ, ભુતાન.
  • પાકિસ્તાન --- રૂા. ૧પ/-
  • શ્રીલંકા --- રૂા. ૧૩પ/- સીંગલ એન્ટ્રી. , રૂા. ર૭૦/- મલ્ટીપલ્સ એન્ટ્રી.

ઉપરોકત દેશો સિવાયના નાગરીકો માટે નીચે જણાવ્યા મુજબ ફી વસુલ કરવામા આવે છે
૩ માસ --- ૩૦ ડોલર અથવા રૂા. ૭૮૦/-
૬ માસ --- ૪૦ ડોલર અથવા રૂા. ૧પ૬૦/-
૯ માસ --- ૪૦ ડોલર અથવા રૂા. ૧,૯પ૦/-

અન્ય વિઝા ---

  • પ વર્ષ સુધી - ૧૦૦ ડોલર રૂા. ૩૯૦૦/- કેન્ટન્ટ સ્ટુડન્ટને વિઝા આપતી વખતે જે તે એમ્બેસીમા વિઝા ફી વસુલ કરવામા આવે છે. જેથી આ વિઝા ફી વસુલ કરવાની હોતી નથી. ત્યા કેન્ટન્ટ સ્ટુડન્ટ જે યુનીવર્સીટીમા ઈન્સ્ટયુટન્ટના વિઝા આપેલ હોય તે ચેન્જ કરે તો ઉપરોકત જણાવેલ સમય પ્રમાણે તેની પાસેથી ફી વસુલ કરવી. પડે