પોલીસ અધિક્ષક, જુનાગઢ
http://www.spjunagadh.gujarat.gov.in

શહીદોની નામાવલી

6/30/2025 2:11:09 PM

 

ગુજરાત રાજયના શહીદોની નામાવલી 

 

            ગુજરાત પોલીસમાં તા.ર૧ ઓકટોમ્બરના દિવસે જિલ્લના મુખ્ય મથક ખાતે ફરજ દરમ્યાન મરણ પામેલ હોય કે અકુદરતી મોત થયેલ હોય તેવા પોલીસ અધિકારી/કર્મચારીનાનામની પોલીસ સંભારણા દિનની ઉજવણી કરવામાં આવે છે. જેમા ગુજરાતમાં સહીદ થયેલાઓના નામોની યાદી નેચે મુજબ છે.

 

  • એ.એસ.આઈ. શ્રી બાબુભાઈ ખુમાનભાઈ પરમાર
  • એ.એચ.સી. શ્રી કુશવગીશી બુધગીરી ગોસાઈ
  • એચ.સી. ડ્રા. શ્રી રામીસિંહ શંકરભાઈ ડાભી
  • યુ.એચ.સી. શ્રી પોતાભાઈ મંગળભાઈ પરમાર
  • એ.પી.સી. શ્રી મહેન્દ્રકુમાર સમજીભાઈ ચાવડા
  • એ.પી.સી. શ્રી તૈયબભાઈ અબ્દુલ્લા ધોરીયાછા
  • એ.પી.સી. શ્રી મધુકરભાઈ રામદાસ ચૌહાણ
  • યુ.પી.સી. શ્રી વનરાજસિંહ પરબતસિંહ
  • પો.સ.ઈ. શ્રી આર.કે. ચાવડા
  • યુ.એ.પી.સી. શ્રી પ્રતાપસિંહ ડાયાભાઈ ડાભી
  • યુ.પી.સી. શ્રી મદનભાઈ બળદેવભાઈ
  • યુ.પી.સી. શ્રી વીરમભાઈ મેરૂભાઈ
  • યુ.પી.સી. શ્રી નટવરભાઈ અજરમભાઈ
  • યુ.એ.એસ.આઇ. શ્રી જીવાભાઇ બાબુભાઇ નીનામા